આ છે ભારતના સૌથી ચમત્કારી અને રહસ્યમયી 11 મંદિર, જાણીને તમે પણ ધન્ય થઈ જશો.

મિત્રો આપણે ત્યાં પ્રાચીન સમયથી તેમજ પૌરાણિક સમયથી અનેક દેવી-દેવતાઓના મંદિર આવ્યા છે. તેમજ આ દરેક મંદિર સાથે કોઈને કોઈ કથા અથવા તો ઈતિહાસ જોડાયેલો …

Read more

રુદ્રાક્ષ પહેરતા પહેલા જાણી લેજો આ મહત્વની વાતો.

મિત્રો શિવજીની કૃપા મેળવવા માટે રુદ્રાક્ષ પહેરવાની પરંપરા આદિ સમયથી ચાલી આવે છે. એવું કહેવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવજીના આંસુઓ માંથી થઇ હતી. …

Read more

આ ઘાસ વગર અધુરી ગણવામાં આવે છે પિતૃઓની પૂજા, જાણો તેની પાછળનું અદ્દભુત રહસ્ય.

મિત્રો જેમ તમે જાણો છો કે, હાલ શ્રાદ્ધપક્ષ શરૂ છે. એટલે કે પિતૃપક્ષના દિવસો શરૂ છે. હાલ આપણા વડીલ મૃત્યુ પામ્યા હોય તેનું પિતૃઓ તરીકે …

Read more

સંતે ખોલ્યું જીવનનું ગૂઢ રહસ્ય : 2 મિનિટ લાગશે વાંચતા, પણ આ રહસ્ય તમને કોઈ નહીં જણાવે.

મિત્રો, જેમ કે આ દુનિયા, જેને  પણ કહેવામાં આવે છે. અને આ મૃત્યુલોકનું એક અટલ અને કડવું સત્ય હોય છે મૃત્યુ. જે માણસ જન્મ લે …

Read more

ગણેશ ચતુર્થીની રાત્રે ભૂલથી પણ ન જોતા ચંદ્રમાં , જાણો તેની પાછળનું ખાસ કારણ.

દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષ ચતુર્થીના રોજ ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. તો આ વર્ષે 22 ઓગસ્ટ, 2020 ના શનિવારના રોજ ગણેશ ચતુર્થી માનવવામાં …

Read more

પૂર્ણ થઈ રહ્યો છે સૂર્ય અને શનિનો અશુભ યોગ, થશે આ 8 રાશિઓના જાતકોને લાભ.

સૂર્ય કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. રવિવાર, 16 ઓગષ્ટના રાજ સૂર્ય સાંજે 7 વાગીને 27 મિનિટ પર સિંહ રાશિમાં દાખલ …

Read more

જાણો પૂજન કરાવી રહેલા પૂજારીએ PM મોદી પાસે પૂજન સંકલ્પ ની દક્ષિણમાં શું માગ્યું…

મિત્રો તમે જાણો છો કે ગઈ કાલે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન સમયે હાજરી આપી અને તેમના હાથે જ ભૂમિ …

Read more

ભોજન કરવાના એકદમ ચાર સરળ નિયમો અંગે જરૂર જાણી લો, પેટની તકલીફ દુર થઈ જશે.

મિત્રો, ભોજન એ જીવનને ટકાવી રાખવા માટે જરૂરી છે, પણ ઘણી વખત આ ભોજન સરળ રીતે પચતું નથી અને અનેક બીમારીને આમંત્રણ આપે છે. પરિણામે …

Read more

રામાયણમાં લક્ષ્મણ પાસે હતી અદ્દભુત શક્તિ, તેની ક્ષમતાથી શ્રી રામ પણ હતા અજાણ.

લક્ષ્મણજી, આ નામ સાંભળતા જ એક આજ્ઞાકારી ભાઈ, પુત્ર સમાન દિયર તથા એક આદર્શ વ્યક્તિની છબી આપણા મનમાં આવી જાય છે. લક્ષ્મણજીના સ્વભાવની વાત કરીએ …

Read more

શ્રી મદ્દ ભગવદ્દ ગીતા અનુસાર જાણો એકાગ્રતાનું મૂળ રહસ્ય. પહોંચાડશે તમને સફળતા સુધી.

મિત્રો, તમે શ્રીમદ ભગવદ્દ્ ગીતા વિશે તો જાણ્યું હશે. તેમાં આપેલ વિવિધ અધ્યાયો દ્વારા મનુષ્યને જીવનમાં યોગ, ધ્યાન, કર્મ, જ્ઞાન, વગેરે અંગે કહેવામાં આવ્યું છે. …

Read more