ઉનાળામાં સવારે ઉઠીને ચાવી લ્યો આ પાન, ડાયાબિટીસ, પેટ, પાચન અને હૃદયની બીમારીઓ ભાગશે દુર… ગરમીમાં આપશે ખાસ ફાયદા…
મિત્રો ભારતમાં બીલીપત્રનું ખૂબ જ મહત્વ છે. તેને પૂજાપાઠથી લઈને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. વળી બીલીપત્ર પોષક તત્વોથી ભરપૂર હોય છે. …