ચોમાસાની ઋતુમાં નીરોગી રહેવા માટે કરો આ સસ્તા શાકભાજી, વરસાદની ઋતુમાં થતી ગંભીર બીમારીઓ દુર કરી શરીરને આજીવન રાખશે તંદુરસ્ત..
ચોમાસુ આવતા જ વાતાવરણમાં અનેક પ્રકારના પરિવર્તનો જોવા મળે છે. ધરતી એક નવું જ સ્વરૂપ ધારણ કરી લે છે. ચારેય તરફ હરિયાળી જોવા મળે છે. …