મુખ્યમંત્રી એ કહ્યું : ગુજરાતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં આવી જશે કોરોનાની વેક્સિન, સાથે જ જનતાને કહી ખાસ વાત.
વડોદરા ખાતે વિશ્વ પાટીદાર સમાજના મધ્ય ગુજરાત સરદાર ધામ પ્રોજેક્ટનો શુભારંભ વિજ્યા દશમી એટલે કે 25 ઓક્ટબરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરાયો હતો. સરદાર …