પાણી સાથે કરો આ આયુર્વેદિક ઔષધીનું સેવન, શરીરની અનેક બીમારીઓનો જડમુળથી કરી દેશે સફાયો, જાણો અઢળક ફાયદા વિશે.
આપણા આયુર્વેદમાં અનેક પ્રકારની જડીબુટ્ટીઓ ઔષધીના રૂપે ઉપયોગમાં લેવાય છે. આયુર્વેદમાં અનેક પ્રકારના કડવા કરિયાતા ઉપલબ્ધ છે. તેમાંની એક કાળીજીરી છે. કાળી જીરી અસંખ્ય બીમારીઓથી …