શ્રી મદ્દ ભગવદ્દ ગીતા અનુસાર જાણો એકાગ્રતાનું મૂળ રહસ્ય. પહોંચાડશે તમને સફળતા સુધી.

મિત્રો, તમે શ્રીમદ ભગવદ્દ્ ગીતા વિશે તો જાણ્યું હશે. તેમાં આપેલ વિવિધ અધ્યાયો દ્વારા મનુષ્યને જીવનમાં યોગ, ધ્યાન, કર્મ, જ્ઞાન, વગેરે અંગે કહેવામાં આવ્યું છે. …

Read more

શું તમે જાણો છો, શિવ મંદિરમાં નંદીના કાનમાં લોકો કંઈ ગુપ્ત વાત કહે છે ? જાણો આ લેખમાં.

આપણા ભારતીય હિંદુ ધર્મમાં દરેક મહિને કોઈને કોઈ તહેવાર આવતા હોય છે, જેને ખુબ જ હર્ષોલ્લાસ મનાવવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે પૂજા-પાઠનો મહિનો શ્રાવણ …

Read more

રિલાયન્સ જિઓ 5G ઈન્ટરનેટની ટ્રાયલ માટે તૈયાર ! જાણો ક્યાં શહેરોમાં કરશે ટ્રાયલ.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, જ્યારે મોબાઈલ નેટવર્કની દુનિયામાં ભારતમાં જિઓ એ એન્ટ્રી કરી ત્યાર બાદ ઈન્ટરનેટની ઉપયોગીતા ખુબ જ વધી ગઈ છે. …

Read more

ભારતીય વાયુસેનમાં શામિલ થશે લડાકુ વિમાન રફેલ, જાણો પહેલી બેચમાં કેટલા વિમાન આવશે.

લગભગ લોકોને જાણ હશે કે, ભારતમાં હવે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને સરકાર દ્વારા ખુબ જ અહેમ અને મહત્વના પગલા લેવાય છે. કેમ કે દેશની સુરક્ષા એ …

Read more

જાણો અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં શું થશે બદલાવ ? 5 ઓગસ્ટના ભૂમિ પૂજન માટે આવી શકે છે પીએમ મોદી.

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે તેની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે. તેને લઈને દેશની જનતા ખુબ જ લાંબા સમયથી રાહ જોઈ …

Read more

અમેરિકાની નોકરી છોડીને પોતાના ગામ આવીને કરે છે આ કામ, વર્ષે કમાય છે લાખો રૂપિયા. જાણો શું છે એ કામ.

કહેવાય છે કે મનમાં ઇચ્છા હોય તો વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. આ વાત યુપીના શાહજહાંપુરમાં રહેનારા શરદ ગંગવાર પર બંધ બેસે છે. જી …

Read more

શિવ પુરાણ અનુસાર જાણો કળિયુગની કડવી વાસ્તવિકતા. સારા લોકો પણ કરશે આવા કામ.

હાલ કલિયુગ ચાલી રહ્યો છે એ તો તમે સૌ કોઈ જાણો છો. પરંતુ ક્યારેય એવો વિચાર આવે છે કે, કળિયુગની શરૂઆત જ આટલી ભયંકર છે …

Read more

જાણો હનુમાન ચાલીસાની દરેક ચોપાઈનો અર્થ, એક-એક શબ્દ છે મુલ્યવાન.

મિત્રો, તમે હનુમાન ચાલીસા વિશે તો જાણતા જ હશો. કહેવાય છે કે જો હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો દરેક સંકટ દુર થાય છે. હનુમાન …

Read more

માનવતાનું ઉદાહરણ : નવદંપત્તિએ કર્યા સાદાઈથી લગ્ન અને પાથર્યું ગરીબોના ઘરે અંજવાળું. જાણો કેવી રીતે ?

મિત્રો કોરોના વાયરસના કારણે દેશના મધ્યમ અને ગરીબ પરિવારોએ ખુબ જ સંઘર્ષ સહન કરવો પડ્યો છે. સંક્રમણ ન ફેલાય એ માટે લોકડાઉન દરમિયાન સંપૂર્ણ કામ …

Read more

પતિ-પત્નીએ પૂજા અને તીર્થ યાત્રા કરવી જોઈએ સાથે, જાણો છે તેનું મહત્વનું કારણ.

મિત્રો આપણે ત્યાં પતિ-પત્નીના સંબંધોને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, લગ્ન બાદ સ્ત્રી અને પુરુષનો અવતાર હોય છે. …

Read more